શિક્ષકોને શાળાઓમાં બોલાવવા સ્પષ્ટતા માટે

શાળાઓમાં આચાર્ય શૈક્ષણિક સ્ટાફને રોજેરોજ બોલાવતા હોવાથી સરકારે એક નવો જીઆર બહાર પાડ્યો છે કે જરૂરિયાત મુજબ જ પાઠ્યપુસ્તકના વિતરણ અને આધાર ડાયસ ની કામગીરી પૂર્ણ થાય તે તે રીતે જરૂરિયાત મુજબ જ શિક્ષકોને બોલાવવા આમ છતાં સ્પષ્ટતા માટે નીચેનો જીયાર જોઈ લો.
જી.આર જોવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments